Satyano Chahero

by Dinkar Joshi

Language

Gujarati

Binding

Pb

Total Pages

176

Publisher

Pravin Prakashan

Publish Year

2023

ISBN

9789395963367

Language

Gujarati

Binding

Pb

Total Pages

176

Publisher

Pravin Prakashan

Publish Year

2023

ISBN

9789395963367

About Satyano Chahero

દિનકર જોષીનું પુસ્તક સત્યનો ચહેરો માનવજીવનના તાત્ત્વિક અને નૈતિક પ્રશ્નોને સ્પર્શતું સુંદર અને ગંભીર મન્મંથનછે. આ કૃતિમાં લેખકે સત્યના ખરા સ્વરૂપની શોધમાં મનુષ્યના આંતરિક પ્રશ્નો, મનોબળ અને સમાજમાં પ્રચલિત અસત્યના પડઘાંઓ પર ઊંડો પ્રકાશ ફેંક્યોછે. સત્ય માત્ર વાતનો વિષય નથી, તે જીવવાનો જ સંકલ્પછે. એવું અહીંની ભાવના દર્શાવેછે. જીવનમાં આપણું મન કેવો પડછાયો ઊભો કરેછે. આપણે કેટલીવાર અસત્યને પોતાના હિતમાં સાચું માની લઈએ છીએ એ વાસ્તવિકતાઓ સત્યનો ચહેરો ઉઘાડી આપેછે. સલાઘ્ય વાત એછે.કે દિનકર જોષી અહીં ઉપદેશક નથી બનતા, પણ સહયાત્રિક બનીને વાચકની સાથે સત્ય શોધેછે. સંવાદાત્મક શૈલીમાં લખાયેલું આ પુસ્તક વાચકને પોતાનો ચહેરો આઈનામાં જોઈ લેવાનું આહવાન આપેછે. એ આત્મદર્પણરૂપ રચનાછે. સત્યનો ચહેરો જીવનના સત્ય તરફ પગલાં નાખવાની દિશામાં એક સાહસિક કસોટી છે.

Share the Knowledge