Gandhi Sardar Ane Zina Vyaktidarshan

by Dinkar Joshi

Language

Gujarati

Binding

Pb

Total Pages

80

Publisher

Pravin Prakashan

Publish Year

2013

ISBN

9788177905953

Language

Gujarati

Binding

Pb

Total Pages

80

Publisher

Pravin Prakashan

Publish Year

2013

ISBN

9788177905953

About Gandhi Sardar Ane Zina Vyaktidarshan

દિનકર જોષીનું “ગાંધી,સરદાર અને ઝીણા વ્યક્તિદાર્શન” પુસ્તકમાં લેખક દ્વારા દર્શાવામાં આવેલી માહિતીમાં કે વીસમી સદીના અંતે જે મોટા પરિવર્તનો થયા તેમાં ત્રણ અગત્યના રાજપુરુષો-મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહમદઅલી ઝીણા-વિશેષ નોંધપાત્ર યોગદાન આપનાર રહ્યાં છે.ડિસેમ્બર ૨૦૧૧માં વલ્લભવિદ્યાનગર અને ત્યારબાદ રાજકોટમાં પણ આ ત્રણ રાજપુરુષોના યોગદાન પર વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. એ વ્યાખ્યોને થોડી સુધારણા સાથે હવે પુસ્તકરૂપે રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ વાતો તટસ્થ રીતે અને પૂર્વગ્રહ વિના રજૂ કરવામાં આવી છે.

Share the Knowledge